દેહ ને ગમતું ઘણું
નાશવંત છે બધું
......
ઉતાવળો થા મા
પડી જઈશ વાગશે
....
મા તને જાણવી સત છે ઘણી કઠી
તેમાં તો તેમનો તેજ છું હું
....
જીવ ને મોત છે ખલુ સંસાર મેં
તેમનો આ તું તે સૌએ જાણે
...
બાલમની મુજ માઈબાપ સબ બુઢે
બળતની મુજ નારી
બાલકૃષ્ણ કઈ માયા ઘર મેં
સોચ સંત વિચારો
..
બાળક ને આધ્યાત્મ નું જ્ઞાન નથી અને વૃદ્ધ ભૂલી જાય છે.યુવાન ને સમજવા નો ટાઈમ નથી.
...
No comments:
Post a Comment