જાણીને કરવું છે શું તો અજાણો જ મહાન છે.
હું પૂર્ણ નથી એ પૂર્ણ છે.
આ જ્ઞાન શુ અજ્ઞાન છે!!
અજ્ઞાન ને પણ કહેવા દો
સમાધિષ્ઠ તું જ્ઞાન છે.
...
જો અજ્ઞાન છે તો અપરમેશ્વર હોય શુ?
હરિ અહરિ!!!
અશક્ય માટે જ ઈશ્વર સત્ય !!
ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...
No comments:
Post a Comment