Monday, October 14, 2024

કામી કસાઈ

 કામી અને કસાઈ ને શુ કહેવું!!!


અવિદ્યા અવિવેક!!

કામી અને કસાઈ બંને માંસ મજ્જા કેટલું ભરેલું વ્યવસ્થિત છે તે જોતા હોય છે!!


અભ્યાસ અને વૈરાગ્ય માં જાણે વૈરાગ્ય નો તો બોધ અટકી ગયો છે!! અને યાદ રહે વૈરાગ્ય વિના શાંતિ શક્ય નથી.!!



બે જ ઓપસન

 તમારી પાસે બસ બે જ ઓપસન છે.

1.આ દુનિયા ખરાબ અને લુચ્ચાઓ થી ભરેલી છે.

તમારા જેવા  સીધા અને સાચા બોલા એ તો દુઃખી જ થવાનું છે

2.આ દુનિયા માં જાત જાત ના લોકો છે એમાં ઘણા સારા માણસો પણ છે.તેથી જીવવા માં  મઝા તો  છે જ.



         પણ  આ જ ટ્રેન માં જવાનું છે. એ યાદ રાખજો.આ સ્ટેશન નથી.મૃત્યુ સુધી ની સફર છે


અજ્ઞાન

 જાણીને કરવું છે શું તો અજાણો જ મહાન છે.

હું પૂર્ણ નથી  એ પૂર્ણ છે.

આ જ્ઞાન શુ અજ્ઞાન છે!!

અજ્ઞાન ને પણ કહેવા દો

સમાધિષ્ઠ તું જ્ઞાન છે.

...

જો અજ્ઞાન છે તો અપરમેશ્વર હોય શુ?


હરિ  અહરિ!!!

અશક્ય માટે જ ઈશ્વર સત્ય !!


ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...