Thursday, April 18, 2019
Saturday, April 13, 2019
સમજો
વૈદ્ય ની ભક્તિ કરવા થી રોગ ન મટે,
વ્યાયામવીર ને વંદન કરવા થઈ પહેલવાન ન થવાય,
તેમ સંત ના પૂજન થી નહીં તેમના માર્ગે ચાલવા થી કલ્યાણ થાય....કેદારનાથજી
વ્યાયામવીર ને વંદન કરવા થઈ પહેલવાન ન થવાય,
તેમ સંત ના પૂજન થી નહીં તેમના માર્ગે ચાલવા થી કલ્યાણ થાય....કેદારનાથજી
નિદ્રા જાગૃત સ્વપ્ન અવસ્થા ઓ માં જાગૃત 33 % જ છે.જે અગાઉ જોઈ ગયા છીએ.આ માપણી ખરે છે.
તે તરીઓ તરાસ વહેંચે વહેરાય છે.
Wednesday, April 10, 2019
सान
जान बूझकर ही नशा करते है
मालूम है लिखा है पैकेट पर
इन नशे बाज़ों को समजाते
बित जाते है बरसो समज लो
साल बड़ा अपना है
इसे सान में समज लो
--
सीधे न दो जवाब
सेकंड में पहुचना है
....
ज्ञान ध्यान सब अपन ही खाना
दुनिया रीत रिवाजी
मालूम है लिखा है पैकेट पर
इन नशे बाज़ों को समजाते
बित जाते है बरसो समज लो
साल बड़ा अपना है
इसे सान में समज लो
--
सीधे न दो जवाब
सेकंड में पहुचना है
....
ज्ञान ध्यान सब अपन ही खाना
दुनिया रीत रिवाजी
Friday, April 5, 2019
Subscribe to:
Posts (Atom)
ભોગી ઓ માપ માં રહો!
ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...
-
તમારી પાસે બસ બે જ ઓપસન છે. 1.આ દુનિયા ખરાબ અને લુચ્ચાઓ થી ભરેલી છે. તમારા જેવા સીધા અને સાચા બોલા એ તો દુઃખી જ થવાનું છે 2.આ દુનિયા માં જ...
-
કામી અને કસાઈ ને શુ કહેવું!!! અવિદ્યા અવિવેક!! કામી અને કસાઈ બંને માંસ મજ્જા કેટલું ભરેલું વ્યવસ્થિત છે તે જોતા હોય છે!! અભ્યાસ અને વૈરાગ્ય...
-
મૃત્યુ એ જન્મ સમયે સાથે જ આવેલો મિત્ર છે તમને લઈ ને જ જવાનો છે તે તેના કર્મ ને વફાદાર છે. બીજા ના કામ માં દખલ શાની ? તમે તમારું કામ કરો ને...



