Sunday, May 26, 2024

ચાંદ બિન સુરજ

 મનુષ્ય બહુકોષ નો બનેલો છે.દેહ માં અનેક કોષો છે.કોષો ના સમૂહો છે.અહીં થતો જીવ છે.'-- જીવ એ આત્મા નથી.સાક્ષી છે.જે સુખ દુઃખ ભોગવે છળ.તેને મન છે.મન આત્મા ને નથી.પણ મન પ્રકાશે છે આત્માથી.

..

દિશા ઑ જ અલગ છે ત્યાં સરખામણી શા ની 

આતમ કિરણો ને દિક દેવતા કહે છે ઘણું બધું

ક્યાં રહી નિષફળતા સફળતા ની વાતો

આચરણ અપેક્ષિત માણવા ની ચેષ્ટા

....

ચાંદ બિન સૂરજ

આત્મ વિના નું મન

પતિ વગર ની સ્ત્રી

રુદ્ર કામા

.

વ્યકતા વ્યક્ત  દેહોમનશ્ચ

...



No comments:

Post a Comment

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...