Sunday, October 18, 2020

મૃત્યુ એ જન્મ ની સાથે આવેલો મિત્ર છે!!

 મૃત્યુ એ જન્મ સમયે સાથે જ આવેલો મિત્ર છે 

તમને લઈ ને જ જવાનો છે

તે તેના કર્મ ને વફાદાર છે.

બીજા ના કામ માં દખલ શાની ?

તમે તમારું કામ કરો ને!

મિત્ર ને તેનું કામ કરવા દો .


કેટલાય વૃદ્ધો ,રોગીઓ અને મૃત્યુઓ જોયા જ કર્યા.અલ્યા સિદ્ધાર્થ તું ક્યારે જાગીશ. બુદ્ધ ના દર્શને બેઠેલી પ્રકૃતિ માતા જાણે હૃદય થી ચીખ પાડી રહી છે.

 લે મા, આ હું આવ્યો...


1 comment:

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...