કામી અને કસાઈ ને શુ કહેવું!!!
અવિદ્યા અવિવેક!!
કામી અને કસાઈ બંને માંસ મજ્જા કેટલું ભરેલું વ્યવસ્થિત છે તે જોતા હોય છે!!
અભ્યાસ અને વૈરાગ્ય માં જાણે વૈરાગ્ય નો તો બોધ અટકી ગયો છે!! અને યાદ રહે વૈરાગ્ય વિના શાંતિ શક્ય નથી.!!
ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...
No comments:
Post a Comment