Sunday, January 15, 2012

હું જ સાચો મારો મત સાચો

હું જ સાચો મારો મત સાચો ...બસ આજ મમત  !!! મમત અને લાગણી  થી બચવા નું કાયમ મારા પિતાજી કહેતા.
વધારે પડતો લાગણીશીલ માણસ દુઃખી થાય છે.
તેથી લાગણી ને થોડી લગામ પણ રાખો.
 .ડો.ડી.એમ.દેસાઈ નું કાવ્ય સમજવા જેવું છે.
सबके सब सुन लेते तो अच्छा था
थोड़े कुछ समजे यही तो गम है
क्या दोस्त कम है या गैर दुनिया
पीने वालोमे  खुश रहो
फूल खिलते है कभी कभी


ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...