વૈદ્ય ની ભક્તિ કરવા થી રોગ ન મટે,
વ્યાયામવીર ને વંદન કરવા થઈ પહેલવાન ન થવાય,
તેમ સંત ના પૂજન થી નહીં તેમના માર્ગે ચાલવા થી કલ્યાણ થાય....કેદારનાથજી
વ્યાયામવીર ને વંદન કરવા થઈ પહેલવાન ન થવાય,
તેમ સંત ના પૂજન થી નહીં તેમના માર્ગે ચાલવા થી કલ્યાણ થાય....કેદારનાથજી
નિદ્રા જાગૃત સ્વપ્ન અવસ્થા ઓ માં જાગૃત 33 % જ છે.જે અગાઉ જોઈ ગયા છીએ.આ માપણી ખરે છે.
તે તરીઓ તરાસ વહેંચે વહેરાય છે.

No comments:
Post a Comment