Saturday, April 13, 2019

સમજો

વૈદ્ય ની ભક્તિ કરવા થી રોગ ન મટે,
વ્યાયામવીર ને વંદન કરવા થઈ પહેલવાન ન થવાય,
તેમ સંત ના પૂજન થી નહીં તેમના માર્ગે ચાલવા થી કલ્યાણ થાય....કેદારનાથજી


નિદ્રા જાગૃત સ્વપ્ન અવસ્થા ઓ માં જાગૃત 33 % જ છે.જે અગાઉ જોઈ ગયા છીએ.આ માપણી ખરે છે.
તે તરીઓ તરાસ વહેંચે વહેરાય છે.


No comments:

Post a Comment

ભોગી ઓ માપ માં રહો!

 ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે. ઘાસ વધી જાય ત્યારે હરણ ના બચ્ચા વધી ...